Skip to main content

Semiotics: Langue and Parole

Hello and welcome 

Today, continuing our discussion of Saussurean sign, I would like to elaborate upon the concepts of langue and parole.

Saussure distinguished between the langue and parole. He introduced the terms in his book Course in General Linguistics. These are linguistic terms that describe the abstract rules of language and the actual speech acts that use those rules.  


Langue refers to the structured system of signs and rules shared by an entire linguistic community while parole refers to the actual use of language in speech or writing by individuals.

Saussure advocated that the study of the sign should fall under the domain of langue, as it is concerned with the structural relationships that make meaning possible.

Characteristics of Langue

  • The abstract rules and conventions of a language, including grammar, syntax, and phonology 
  • A system of signs that exists independently of the individual
  • A set of rules that are internalized by a speech or linguistic community 

Characteristics of Parole

  • The actual speech acts, such as writing or signing 
  • The physical manifestation of langue 
  • The individual utterance that is influenced by many factors, including social context, personal style, feelings, and values 

Relationship between langue and parole

  • Langue is the basis for parole, and parole is the result of langue 
  • Langue is a homogeneous system that exists outside of the individual, while parole is heterogeneous and changes with each utterance 
  • Langue is a standardized system that regulates communication, while parole is the individual act of speech 

That is all for today. I will be providing more details on the concept of semiotics in upcoming content. Comment which concepts you want to know in more detail.

Comments

Popular posts from this blog

ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે

  આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જૂની છે અને કેટલાય મહત્વના કલાકારો અને ફિલ્મો આપી ચૂકી છે. પરંતુ આજેય એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ પાછળ દેખાય છે. અહીં , હું ત્રણ ગુજરાતી ફિલ્મો ‘ ભવની ભવાઈ ’ , ‘કંકુ ’ અને ‘ ધાડ ’ વિશે વાત કરીશ, અને ગુજરાતી ફિલ્મોનાં પટ પર તેમનાં મહત્વ વિશે વાત કરવાનો નાનકડો પ્રયાસ કરીશ. ભવની ભવાઈ (૧૯૮૦) કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ ભવની ભવાઈ ’ ૧૯૮૦માં પ્રદર્શિત થઈ હતી જે ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી , અને જાતિવાદના મુદ્દા વિશે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરે છે. આ ફિલ્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મારા માટે ફિલ્મનું સહુથી મહત્વનું દૃશ્ય શરૂઆતની ૬ સેકન્ડ્સમાં જ જોવા મળે છે; એ કહે છે, અસાઈત ઠાકોર અને બેર્તોલ બ્રેખ્તને સમર્પિત. આ એક ફ્રેમ ફિલ્મને ગુજરાતી અને વૈશ્વિક નાટ્યપરંપરા સાથે જોડી આપે છે. ‘ભવની ભવાઈ’ (દિ. મહેતા , ૧૯૮૦)       ફિલ્મ પોતાની વાત કહેવામાં ભવાઈ નાટ્યપરંપરાનો ઉપયોગ કરે છે, અને એક નવી જ નેરેટીવ પદ્ધતિ...

"ધુળકી તારી માયા લાગી": એક અવલોકન

ફિલ્મ “ ધુળકી તારી માયા લાગી ” રાઠવા સમાજની એક યુવતી , ધુળકી , ની વાત કરે છે . આ ફિલ્મ ‘ રાઠ ’ વિસ્તાર તરીકે ઓળખતા છોટાઉદેપુર , પાવીજેતપુર , નસવાડી , બોડેલી , વગેરે જેવા ગામડાંઓમાં ખૂબ સફળ થઇ હતી . આ વિસ્તારના સિનેમાઘરોમાં , જ્યાં ફિલ્મ ફક્ત ત્રણ દિવસ ચાલતી , આ ફિલ્મ મહિનાઓ સુધી ચાલી . પરંતુ , મારા કેટલાક માહિતીદાતાઓના મત અનુસાર આ ફિલ્મ રાઠવા સમાજ વિષે ન હતી . તો પછી આ ફિલ્મ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આટલી સફળ કેમ થઇ ? પ્રસ્તુત પેપર એના કેટલાક કારણો વિષે વાત કરશે , અને ફિલ્મમાં ‘ રાઠવા ’ ઓળખ કઈ રીતે ઉભી કરવામાં આવી છે તેના વિષે વાત કરશે . સામાજીક રીતે પછાત વર્ગની ઉપલા વર્ગ તરફની ગતિ જે ફિલ્મની મુખ્ય કથાનો ગર્ભીતાર્થ છે , જે ફિલ્મનું અન્ય પાસુ રજુ કરે છે . તદુપરાંત , આપણે ફિલ્મ અને સમાજમાં પ્રસ્થાપિત માલીક્વર્ગ અને પીડીતવર્ગ વચ્ચેના પારસ્પરિક સંબંધોને પણ જોઈશું . ***                 માણસ સહુથી પહેલા એક માણસ છે , ધર્મ , જાતિ , વંશ , બધું જ તેની માનવતા અને માનવધર્મ સામે ગૌણ છે . આવો સરસ સંદેશો રજુ કરતી...

રોલાં બાર્થ: સંકેત અને પ્રતિબદ્ધતા

* એમ.એ.ના અભ્યાસ દરમિયાન જાહેરાત પર શોધનિબંધ કરતો હતો ત્યારે મારા શિક્ષક તેમજ માર્ગદર્શક અજય સરવૈયાએ મને રોલાં બાર્થ (Roland Barthes) નું Mythologies પુસ્તક સૂચવ્યું, અને ત્યારથી શરુ થયો મારો રોલાં બાર્થ સાથેનો સંબંધ. બાર્થનું સંકેતવિજ્ઞાન પરનું કામ મારા રસનો વિષય હતું, જે આગળ જતાં મારાં બીજાં સંશોધનમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આજે પણ બાર્થનું કામ વિવિધ વિદ્યાશાખાઓ અને અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અઢળક લખાણ તેમજ પ્રભાવ છતાં પણ “બાર્થીયન” કહેવાતા અભ્યાસીઓ કે શાખા જન્મી નથી. એનું એક મુખ્ય કારણ છે કે બાર્થ અલગ-અલગ અભ્યાસુઓ માટે અલગ-અલગ અર્થ ધરાવે છે, ઘણા માટે એ સંરચનાવાદી સંકેત-વિજ્ઞાની છે, તો ઘણા માટે એ અનુ-આધુનિકતાવાદી છે. એમનું કામ ફેશનની ટેગ-લાઈનથી લઈ ક્લાસિકલ સાહિત્ય સુધી વિસ્તરેલ છે. બાર્થના લેખનનું વિષયવસ્તુ એના સમય પ્રમાણે ખૂબ જ આધુનિક અને અલગ હતું. એમણે ફોટોગ્રાફીથી લઈ ફિલ્મો પર પણ લખ્યું; રેસલિંગ ફાઈટથી લઈ ક્લાસિકલ ડ્રામા, જાહેરાત, રાજકારણ, પેરીસ, આઇન્સ્ટાઇનનું મગજ, વગેરે. એમના કામમાં સંકેતવિજ્ઞાનના સિદ્ધાંત, સાહિત્યિક વિવેચન, ઇતિહાસને લગતું લેખન, મનોવૈજ્ઞાનિ...