ફિલ્મ “ ધુળકી તારી માયા લાગી ” રાઠવા સમાજની એક યુવતી , ધુળકી , ની વાત કરે છે . આ ફિલ્મ ‘ રાઠ ’ વિસ્તાર તરીકે ઓળખતા છોટાઉદેપુર , પાવીજેતપુર , નસવાડી , બોડેલી , વગેરે જેવા ગામડાંઓમાં ખૂબ સફળ થઇ હતી . આ વિસ્તારના સિનેમાઘરોમાં , જ્યાં ફિલ્મ ફક્ત ત્રણ દિવસ ચાલતી , આ ફિલ્મ મહિનાઓ સુધી ચાલી . પરંતુ , મારા કેટલાક માહિતીદાતાઓના મત અનુસાર આ ફિલ્મ રાઠવા સમાજ વિષે ન હતી . તો પછી આ ફિલ્મ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આટલી સફળ કેમ થઇ ? પ્રસ્તુત પેપર એના કેટલાક કારણો વિષે વાત કરશે , અને ફિલ્મમાં ‘ રાઠવા ’ ઓળખ કઈ રીતે ઉભી કરવામાં આવી છે તેના વિષે વાત કરશે . સામાજીક રીતે પછાત વર્ગની ઉપલા વર્ગ તરફની ગતિ જે ફિલ્મની મુખ્ય કથાનો ગર્ભીતાર્થ છે , જે ફિલ્મનું અન્ય પાસુ રજુ કરે છે . તદુપરાંત , આપણે ફિલ્મ અને સમાજમાં પ્રસ્થાપિત માલીક્વર્ગ અને પીડીતવર્ગ વચ્ચેના પારસ્પરિક સંબંધોને પણ જોઈશું . *** માણસ સહુથી પહેલા એક માણસ છે , ધર્મ , જાતિ , વંશ , બધું જ તેની માનવતા અને માનવધર્મ સામે ગૌણ છે . આવો સરસ સંદેશો રજુ કરતી...
ReplyDeleteA includes features that aren’t usually part of a regular phone service. They include
the communication process
. we provider for IVRS, Inbound, Outbound, predictive dialer, auto dialer, ACD,
integration with any crm, click to call, voice broadcasting.
A well-communicated country with its best call-CENTER companies.
With a vision of a connected country looking forward to its better future.